Search
Close this search box.

પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર અડાલજ ખાતે ત્રિમંદીરમાં દર્શન કરી તેમના દિર્ઘાયુ જીવનની પ્રાર્થના કરતા ગુજરાતના મુખ્યમંત્રી

ભારત ન્યૂઝ 1 ગાંધીનગર

પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર અડાલજ ખાતે ત્રિમંદીરમાં દર્શન કરી તેમના દિર્ઘાયુ તથા નિરામય જીવનની પ્રાર્થના કરતા ગુજરાતના  મુખ્યમંત્રી

ગાંધીનગર: રાજ્યના યશસ્વી તથા નિર્ણાયક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરે આજે રવિવારે વહેલી સવારે અડાલજ ખાતે ત્રિમંદીરમાં સીમંધર સ્વામી અને અન્ય દેવ દેવતાઓના દર્શન પૂજન કરી વડાપ્રધાનના દિર્ઘાયુ તથા નિરામય જીવનની પ્રાર્થના કરી હતી .વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત દેશ વિશ્વમાં પ્રગતિ ની નવી ઉંચાઈઓ સર કરે તેવી મંગલ કામના મુખ્યમંત્રીએ કરી હતી. તેમણે દાદા ના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના પણ કરી હતી.

Subscribe Bharatnews1 and Share

Telegram:- https://t.me/bharatnews1newschannel

Whatsapp:- https://chat.whatsapp.com/IBZfYz989diHkQlutWcHjO

YouTube: – https://www.youtube.com/@BharatNews1-23

Bharat News1
Author: Bharat News1

भारत न्यूज़ 1 चैनल को सब्सक्राइब करने के लिए नीचे दिए गए लिंक पर क्लिक करें।

वेब पोर्टल चैनल:- https://bhartnews1.com
यूट्यूब चैनल:- https://www.youtube.com/@Bharatnews1-23
*टेलीग्राम चैनल :-*https://t.me/bhartnews1newschannel
व्हाट्सएप चैनल :- https://chat.whatsapp.com/IBZfYz989diHkQlutWcHjO
*फेसबुक पेज:-*https://www.facebook.com/profile.php?id=100095691483970&mibextid=ZbWKwL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Like

Read More